નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ, PM મોદી રહેવાના હતા હાજર

|

Aug 22, 2019 | 3:09 AM

13થી 15 સપ્ટેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ કરવામાં આવી છે. કોન્ફરન્સ રદ કરી દેવાતા સ્થાનિક તંત્ર સાથે રાજ્યના વહીવટી તંત્રને પણ રાહત મળી છે. વિશ્વના રાજદૂતો સાથે યોજાનારી આ કોન્ફરન્સમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હતા. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના […]

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ, PM મોદી રહેવાના હતા હાજર

Follow us on

13થી 15 સપ્ટેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ કરવામાં આવી છે. કોન્ફરન્સ રદ કરી દેવાતા સ્થાનિક તંત્ર સાથે રાજ્યના વહીવટી તંત્રને પણ રાહત મળી છે. વિશ્વના રાજદૂતો સાથે યોજાનારી આ કોન્ફરન્સમાં વિદેશ પ્રધાન એસ જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હતા.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી વાણી વર્તનમાં સાવધાની રાખવી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જમ્મુ-કાશ્મીરમાંથી જે રીતે 370 કલમ રદ કરવામાં આવી, તેને ધ્યાનમાં લઈને દરેક રાજદૂતોને સ્ટેન્ડ બાય રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોન્ફરન્સમાં 107 દેશોના રાજદૂતો, 136 હાઈ કમિશનર હાજરી આપવાના હતા. અને તેને લઈને તૈયારીઓ ચાલુ હતી. જો કે હવે આ કોન્ફરન્સ રદ થતા તમામ તૈયારીઓને આટોપી લેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article