કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

|

Sep 30, 2020 | 4:28 PM

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, તેની વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો હતો, તે દર્દીને રજા આપવામાં આવી છે. પોઝિટીવ દર્દીનો રિપોર્ટ બે વખત નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

Follow us on

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે, તેની વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો હતો, તે દર્દીને રજા આપવામાં આવી છે. પોઝિટીવ દર્દીનો રિપોર્ટ બે વખત નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મક્કા મદીનાથી પરત આવેલા નદીમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે હવે તેઓ સ્વસ્થ થઈ જતા રજા અપાઈ હતી. તેઓ જ્યારે પોતાના ઘરે આવ્યા ત્યારે પરિવાર અને આસપાસના લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોના સામે જંગ લડનારી સુમિતીસિંઘ ઘરે આવી ત્યારે લોકોએ થાળી વગાડીને તેનું સ્વાગત કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન

Published On - 8:07 am, Thu, 2 April 20

Next Article