VIDEO: કથાકાર મોરારી બાપુના નીલકંઠ વર્ણી વિશે નિવેદન બાદ વિવાદ અને હવે કાજલ ઓઝા વૈદ્યનો બચાવ

|

Sep 07, 2019 | 9:43 AM

કથાકાર મોરારિ બાપુના નીલકંઠવાળા નિવેદન પર વિવાદ વકર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોરારિ બાપુ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પહેલીવાર કોઈ મોરારિ બાપુના સમર્થનમાં આવ્યું છે. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે મોરારિ બાપુની તરફેણ કરી છે. તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને મોરારિ બાપુનો બચાવ કર્યો છે. પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને કાઝલ […]

VIDEO: કથાકાર મોરારી બાપુના નીલકંઠ વર્ણી વિશે નિવેદન બાદ વિવાદ અને હવે કાજલ ઓઝા વૈદ્યનો બચાવ

Follow us on

કથાકાર મોરારિ બાપુના નીલકંઠવાળા નિવેદન પર વિવાદ વકર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોરારિ બાપુ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પહેલીવાર કોઈ મોરારિ બાપુના સમર્થનમાં આવ્યું છે. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે મોરારિ બાપુની તરફેણ કરી છે. તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને મોરારિ બાપુનો બચાવ કર્યો છે. પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પોસ્ટ કરીને કાઝલ ઓઝા વૈદ્યએ લખ્યું કે મોરારિ બાપુ સૌને સાથે લઈને ચાલે છે.

આ પણ વાંચોઃ ગુજરાતના પ્રવાસે PM મોદી, ગાંધી જયંતીના દિવસે સાબરમતી ખાતે 20 હજાર જેટલા સરપંચોને કરશે સંબોધશે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમણે એમ પણ લખ્યું કે મને તેમના વકીલ બનવામાં કે તેમનો બચાવ કરવામાં કોઈ રસ નથી. પરંતુ તેમણે જે માફી માગી છે તેને વંદન છે. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે કોઈને દુઃખ ન પહોંચે તે માટે માફી માગે તે જ સાચાં સાધું. સાંભળો તેમણે શું લખ્યું છે પોતાની ફેસબૂક પોસ્ટ પર.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article