રાજ્યમાં આજે કોરોનાના 1110 નવા કેસ નોંધાયા અને 11 દર્દીઓના થયા મોત

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1110 નવા પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં 232 કેસ અને સુરત શહેરમાં 141 પોઝિટિવ કેસ સામે આવ્યા. વડોદરા શહેરમાં 101 અને રાજકોટ શહેરમાં 99 કોરોનાના કેસ નોંધાયા. કાળમુખો કોરોના 11 દર્દીઓને ભરખી ગયો. જેમાં અમદાવાદ શહેરમાં સર્વાધિક 8 દર્દીઓના અને સુરત શહેરમાં 2 દર્દીના […]

રાજ્યમાં આજે કોરોનાના 1110 નવા કેસ નોંધાયા અને 11 દર્દીઓના થયા મોત
Follow Us:
| Updated on: Dec 15, 2020 | 8:24 PM

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1110 નવા પોઝિટિવ કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં 232 કેસ અને સુરત શહેરમાં 141 પોઝિટિવ કેસ સામે આવ્યા. વડોદરા શહેરમાં 101 અને રાજકોટ શહેરમાં 99 કોરોનાના કેસ નોંધાયા. કાળમુખો કોરોના 11 દર્દીઓને ભરખી ગયો. જેમાં અમદાવાદ શહેરમાં સર્વાધિક 8 દર્દીઓના અને સુરત શહેરમાં 2 દર્દીના મૃત્યુ નિપજ્યા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">