રાજ્યના વીજ વપરાશકારો માટે સારા સમાચાર, ઉર્જા વિભાગે 1.80 કરોડ વીજગ્રાહકોના હિતમાં વીજળીના યુનિટ દીઠ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી, વીજગ્રાહકોને કુલ રૂપિયા 356 કરોડનો ફાયદો

|

Oct 28, 2020 | 6:58 PM

રાજ્યના વીજ વપરાશકારો માટે સારા સમાચાર છે. રાજ્યના ઉર્જા વિભાગે 1.80 કરોડ વીજગ્રાહકોના હિતમાં નિર્ણય લીધો છે અને વીજળીના યુનિટ દીઠ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી છે. ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરાયો છે જેના કારણે વીજગ્રાહકોને હવે વીજળીના પ્રતિ યુનિટ પર 19 પૈસાનો ફાયદો થશે. આ લાભ રાજ્યના […]

રાજ્યના વીજ વપરાશકારો માટે સારા સમાચાર, ઉર્જા વિભાગે 1.80 કરોડ વીજગ્રાહકોના હિતમાં વીજળીના યુનિટ દીઠ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી, વીજગ્રાહકોને કુલ રૂપિયા 356 કરોડનો ફાયદો

Follow us on

રાજ્યના વીજ વપરાશકારો માટે સારા સમાચાર છે. રાજ્યના ઉર્જા વિભાગે 1.80 કરોડ વીજગ્રાહકોના હિતમાં નિર્ણય લીધો છે અને વીજળીના યુનિટ દીઠ 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરી છે. ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરાયો છે જેના કારણે વીજગ્રાહકોને હવે વીજળીના પ્રતિ યુનિટ પર 19 પૈસાનો ફાયદો થશે. આ લાભ રાજ્યના 1 કરોડ 80 લાખ વીજ વપરાશકારોને મળશે આ ઘટાડો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિના માટે લાગુ રહેશે. જોકે આ જાહેરાતથી વીજગ્રાહકોને કુલ રૂપિયા 356 કરોડનો ફાયદો થશે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article