VIDEO: રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની થશે શરૂઆત, પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાનું આ નિવેદન

|

Oct 31, 2019 | 6:33 AM

આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. જેમાં રાજ્યના 145 જેટલા માર્કેટીંગ યાર્ડમાં આવેલા સેન્ટરોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો સરકાર દ્રારા ખેડૂતોના હિતમાં વઘારે સેન્ટરો પણ ખોલવામાં આવશે. સાથે સાથે જયેશ રાદડિયાએ જે વિસ્તારમાં માવઠાનો માર પડ્યો છે […]

VIDEO: રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની થશે શરૂઆત, પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાનું આ નિવેદન
magfali jayesh radadiya

Follow us on

આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. જેમાં રાજ્યના 145 જેટલા માર્કેટીંગ યાર્ડમાં આવેલા સેન્ટરોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો સરકાર દ્રારા ખેડૂતોના હિતમાં વઘારે સેન્ટરો પણ ખોલવામાં આવશે. સાથે સાથે જયેશ રાદડિયાએ જે વિસ્તારમાં માવઠાનો માર પડ્યો છે તેવા વિસ્તારોમાં પલળેલી મગફળી અંગે વિચારણા કરવામાં આવશે. તેવો દાવો પણ કર્યો છે.

આ પણ વાંચોઃ ISIS ચીફ અબુ બકર અલ-બગદાદીની મોતનો VIDEO અમેરિકા દ્વારા કરાયો જાહેર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠાને કારણે મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે. અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે. ત્યારે સરકારનો દાવો માત્ર વાતો જ રહે છે કે પછી નક્કર કાર્યવાહી થાય છે તે જોવું એટલુ જ મહત્વનું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:30 am, Thu, 31 October 19

Next Article