કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૃષિપ્રધાન આર.સી.ફળદુનું નિવેદન, જુઓ VIDEO

|

Oct 31, 2019 | 7:41 AM

 રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ કૃષિપ્રધાન આર.સી. ફળદુએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે વરસાદના કારણે જ્યાં ખેડુતોને નુક્સાન થયુ હશે, ત્યાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા IPL 2024માં […]

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૃષિપ્રધાન આર.સી.ફળદુનું નિવેદન, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈ કૃષિપ્રધાન આર.સી. ફળદુએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે વરસાદના કારણે જ્યાં ખેડુતોને નુક્સાન થયુ હશે, ત્યાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અધિકારીઓને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે અને તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. જામનગરમાં સરદાર પટેલની 144મી જન્મ જયંતીના અવસરે રન ફોર યુનિટીના કાર્યક્રમમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુએ આ નિવેદન આપ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article