ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસ 538 નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 295 કેસ

|

Sep 30, 2020 | 11:12 AM

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 538 નોંધાઈ ચૂકી છે. જેમાં અમદાવાદમાં 295 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 24 લોકોના મોત થયા છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ […]

ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસ 538 નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 295 કેસ

Follow us on

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 538 નોંધાઈ ચૂકી છે. જેમાં અમદાવાદમાં 295 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 24 લોકોના મોત થયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે જો સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં કુલ કોરોનાના 9,240 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસની સંખ્યા 7,812 અને 1,096 લોકો એવા જે કોરોનાની બિમારીથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે 332 લોકોના કોરોનાને લીધે મોત થયા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કોરોનાના ભય વચ્ચે દાહોદના એક ગામમાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ

 

Published On - 6:34 am, Mon, 13 April 20

Next Article