ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 538 નોંધાઈ ચૂકી છે. જેમાં અમદાવાદમાં 295 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના કારણે 24 લોકોના મોત થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે જો સમગ્ર ભારતની વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં કુલ કોરોનાના 9,240 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસની સંખ્યા 7,812 અને 1,096 લોકો એવા જે કોરોનાની બિમારીથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે 332 લોકોના કોરોનાને લીધે મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: કોરોનાના ભય વચ્ચે દાહોદના એક ગામમાં અજાણ્યા શખ્સોએ દારૂની બોટલ તેમજ ઈન્જેક્શન પાણીમાં નાખતા ખળભળાટ
Published On - 6:34 am, Mon, 13 April 20