અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર ઓછો, મૃત્યુઆંક વધુ

|

Nov 24, 2020 | 2:51 PM

કોરોના દર્દીઓનુ સાજા થવાનું પ્રમાણ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ઓછુ હોવાનું સામે આવ્યુ છે.  સમગ્ર દેશમાં ગુજરાતનો નંબર 23મો આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના જેટલા પણ દર્દીઓ છે તેમાંથી 91.20 ટકા જ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરે છે. સમગ્ર રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો એક લાખને પાર થઈ ગયો હોવા છતા આ સંખ્યા અન્ય […]

અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં કોરોનાના દર્દીઓના સાજા થવાનો દર ઓછો, મૃત્યુઆંક વધુ

Follow us on

કોરોના દર્દીઓનુ સાજા થવાનું પ્રમાણ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા ઓછુ હોવાનું સામે આવ્યુ છે.  સમગ્ર દેશમાં ગુજરાતનો નંબર 23મો આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના જેટલા પણ દર્દીઓ છે તેમાંથી 91.20 ટકા જ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરે છે. સમગ્ર રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો એક લાખને પાર થઈ ગયો હોવા છતા આ સંખ્યા અન્ય રાજયોની સરખામણીએ ઓછી હોવાનું કહેવાય છે. આસામમાં સૌથી વધુ 98.3 ટકા રીકવરી રેટ છે. ગુજરાતમાં નવસારી જિલ્લાનો રીકવરી રેટ 98.40 ટકા છે. વલસાડ 98 ટકા, પોરબંદર, ડાંગ અને ભાવનગરમાં રિકવરી રેટ 96.70 ટકા છે. બોટાદ 85.10 ટકા, અમરેલી 85.60 ટકા, અરવલ્લી 84.90 ટકા, પાટણ અને અમરેલી 83.90 ટકા રીકવરી રેટ ધરાવે છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article