રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે એક મહત્વનો આદેશ આપ્યો છે. 50 ટકા બેડ કોવિડની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે. સરકારને ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવી હતી જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ખાનગી હોસ્પિટલોને આગોતરું આયોજન કરવા માટે કહ્યું છે. જે હોસ્પિટલમાં 20થી વધારે બેડ હશે ત્યાં આ આદેશનું પાલન કરવાનું રહેશે.
24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 367 કેસ, 454 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
#Gujarat govt orders private hospitals with over 20 beds to keep 50% beds reserved for #COVID19 patients.#GujaratCoronaUpdate #Gujaratcorona pic.twitter.com/GlDCUxMCeW
— tv9gujarati (@tv9gujarati) May 28, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો