કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારનો નિર્ણય, 10 દિવસની આપવામાં આવશે રજા

|

Dec 22, 2019 | 11:39 AM

કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી કર્મચારીઓને વિપશ્યના માટે 10 દિવસની રજા મળશે. રાજ્ય સરકારે આ માટે અમદાવાદ, કચ્છ, રાજકોટ, પાલીતાણા ખાતે વિપશ્યના સેમિનારનું આયોજન કર્યું. ત્યારે આ નિર્ણયને લઈ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઈચ્છુક કર્મચારીને નિઃશુલ્ક વિપશ્યના કરી શકશે. આ […]

કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારનો નિર્ણય, 10 દિવસની આપવામાં આવશે રજા

Follow us on

કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી કર્મચારીઓને વિપશ્યના માટે 10 દિવસની રજા મળશે. રાજ્ય સરકારે આ માટે અમદાવાદ, કચ્છ, રાજકોટ, પાલીતાણા ખાતે વિપશ્યના સેમિનારનું આયોજન કર્યું. ત્યારે આ નિર્ણયને લઈ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઈચ્છુક કર્મચારીને નિઃશુલ્ક વિપશ્યના કરી શકશે.

આ પણ વાંચોઃ CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગને ઠારવા ભાજપે ઘડ્યો કીમિયો, કમલમ્ ખાતે બેઠકમાં કાર્યકરોને આપ્યા આ સૂત્ર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article