કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારનો નિર્ણય, 10 દિવસની આપવામાં આવશે રજા
કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી કર્મચારીઓને વિપશ્યના માટે 10 દિવસની રજા મળશે. રાજ્ય સરકારે આ માટે અમદાવાદ, કચ્છ, રાજકોટ, પાલીતાણા ખાતે વિપશ્યના સેમિનારનું આયોજન કર્યું. ત્યારે આ નિર્ણયને લઈ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઈચ્છુક કર્મચારીને નિઃશુલ્ક વિપશ્યના કરી શકશે. આ […]
Follow us on
કર્મચારીઓના આરોગ્યને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારી કર્મચારીઓને વિપશ્યના માટે 10 દિવસની રજા મળશે. રાજ્ય સરકારે આ માટે અમદાવાદ, કચ્છ, રાજકોટ, પાલીતાણા ખાતે વિપશ્યના સેમિનારનું આયોજન કર્યું. ત્યારે આ નિર્ણયને લઈ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ઈચ્છુક કર્મચારીને નિઃશુલ્ક વિપશ્યના કરી શકશે.