Gujarati NewsGujaratGujarat farmers tensed if unseasonal rain hits surat due to cyclone maha
VIDEO: ખેડૂતોની વધી ચિંતા, વરસાદ પડે તો ખેડૂતોને થઈ શકે છે નુકસાન
મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ વરસાદની આગાહી તો યથાવત છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સમયે જો વરસાદ પડે તો, ડાંગરના ઉભા પાકને નુકસાન થઇ શકે છે. જેને લઈને ખડૂતો ચિંતામાં મુકાયા છે. જો વરસાદ થાય તો ડાંગરના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે. મહત્વપુર્ણ છે કે […]
Follow us on
મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ વરસાદની આગાહી તો યથાવત છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ સમયે જો વરસાદ પડે તો, ડાંગરના ઉભા પાકને નુકસાન થઇ શકે છે. જેને લઈને ખડૂતો ચિંતામાં મુકાયા છે. જો વરસાદ થાય તો ડાંગરના ઉભા પાકને નુકશાન થવાની ભીતિ સેવાય રહી છે. મહત્વપુર્ણ છે કે દક્ષિણ ગુજરાતમાં 3 લાખ હેકટરમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. જો હવે વરસાદ પડે તો ખેતીને હજી પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ શકે છે.