GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કરી જાહેરાત

|

Aug 10, 2021 | 1:12 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટવિટ કરી આપી જાણકારી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું ઉત્પાદન થશે

GUJARAT : અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું થશે ઉત્પાદન, કેન્દ્રીય મંત્રી  મનસુખ માંડવીયાએ કરી જાહેરાત
covaxin to be produced in Ankleshwar, Union Minister Mansukh Mandvia announces

Follow us on

GUJARAT : દેશમાં કોરોના વેક્સિન કોવેક્સીનના ઉત્પાદનને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી જાણકારી આપી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સીન રસીનું ઉત્પાદન થશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કરેલા ટ્વીટમાં માહિતી આપી છે કે ભારત સરકારે અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સીનના અંકલેશ્વરમાં ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ માટે મંજુરી આપી દીધી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના વિઝન “સૌને રસી- મફત રસી” ની દિશામાં આ નિર્ણયથી રસીની ઉપલબ્ધતામાં વધારો થશે અને વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને વેગ આપશે.

Published On - 12:28 pm, Tue, 10 August 21

Next Article