અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. ખેડાવાલાને SVPમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ખેડાવાલાએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનર બનવાની પણ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ખેડાવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. Web Stories View more IPL 2024માં […]
ફાઈલ ફોટો
Follow us on
અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. ખેડાવાલાને SVPમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ખેડાવાલાએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનર બનવાની પણ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ખેડાવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.