અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ

|

Sep 29, 2020 | 2:11 PM

અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. ખેડાવાલાને SVPમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ખેડાવાલાએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનર બનવાની પણ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ખેડાવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.   Web Stories View more IPL 2024માં […]

અમદાવાદ: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાથી મુક્ત, હોસ્પિટલમાંથી રજા અપાઈ
ફાઈલ ફોટો

Follow us on

અમદાવાદના જમાલપુર ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાને મ્હાત આપી છે. ખેડાવાલાને SVPમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ખેડાવાલાએ સ્વસ્થ થયા બાદ પ્લાઝમા ડોનર બનવાની પણ તૈયારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે ખેડાવાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:35 am, Mon, 27 April 20

Next Article