અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક CM વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવી અને આ વ્યક્તિની કરી મદદ

|

Feb 15, 2020 | 3:16 PM

અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. એક ટુ-વ્હિલર ચાલક સ્લિપ થતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમયે CM વિજય રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માતની જાણ થતાં વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવીને યુવકની મદદે પહોંચ્યા હતા. અને યુવાનને તાત્કાલીક સારવાર અર્થે લઈ જવા સૂચન કર્યા હતા. જો કે, આ પ્રથમ […]

અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક CM વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવી અને આ વ્યક્તિની કરી મદદ

Follow us on

અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. એક ટુ-વ્હિલર ચાલક સ્લિપ થતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમયે CM વિજય રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અકસ્માતની જાણ થતાં વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવીને યુવકની મદદે પહોંચ્યા હતા. અને યુવાનને તાત્કાલીક સારવાર અર્થે લઈ જવા સૂચન કર્યા હતા. જો કે, આ પ્રથમ વખત નથી. વિજય રૂપાણી અનેક વખત આ પ્રકારે અકસ્માતમાં ઘાયલોની મદદ માટે પોતાની કાર રોકાવે છે.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના Tweet બાદ વિવાદઃ Twitter પર ફરી પોસ્ટ કરીને આપ્યો ખુલાસો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Next Article