Gujarati NewsGujaratGujarat chief minister vijay rupani announces guidelines regarding reopening of state under unlock1 unlock 1 ni guideline ne lai ne rajya sarkar ni jaherat ketlik chutchat aapase
અનલોક-1ની ગાઈડલાઈનને લઈને રાજ્ય સરકારની જાહેરાત, કેટલીક છૂટછાટ અપાશે
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1ની ગાઈડલાઈન જાહેર કર્યા પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમને જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીની અવર-જવર શરૂ કરાશે, જેમાં સીટિંગ કેપેસિટી 60 ટકા રહેશે. નવા ઝોન આવતીકાલે જાહેર કરવામાં આવશે. ત્યારે સ્કુલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈમાં શરૂ કરવા માટે વિચારણા કરાશે. જ્યારે હવે ટુ વ્હીલર પર […]
Follow us on
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1ની ગાઈડલાઈન જાહેર કર્યા પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમને જાહેરાત કરતાં કહ્યું કે ગુજરાતમાં એસ.ટીની અવર-જવર શરૂ કરાશે, જેમાં સીટિંગ કેપેસિટી 60 ટકા રહેશે. નવા ઝોન આવતીકાલે જાહેર કરવામાં આવશે. ત્યારે સ્કુલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈમાં શરૂ કરવા માટે વિચારણા કરાશે. જ્યારે હવે ટુ વ્હીલર પર 2 લોકો ફરી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો