Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગાંધીનગરમાં આજે કેબિનેટ પ્રધાનોની બેઠક મળશે. જેમાં ‘મહા’ વાવાઝોડાને લઈને ચર્ચા થશે. વાવાઝોડાના સંકટને લઈને કેબિનેટ પ્રધાનોને સંભવિત પ્રભાવિત થનારાં જિલ્લાની જવાબદારી પણ સોંપાઈ શકે છે. બીજી તરફ વાવાઝોડાને લઈને તંત્રએ કરેલી તૈયારી અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.
ખેડૂતોના પાકને કસોસમી વરસાદથી થયેલા નુક્સાન અને પાક વીમા કંપની દ્વારા કરાયેલા સર્વે અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત વિધાનસભાના આગામી ચોમાસા સત્ર તેમજ કેબિનેટ વિસ્તરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો