ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ભરત પંડયોનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ સારવારઅર્થે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે. ભરત પંડ્યાએ લોકોને અપિલ કરી છે કે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓ કવોરોન્ટાઈન થવુ-કોરોના ટેસ્ટ કરાવવો. ગઈકાલે મુખ્યપ્રધાન કાર્યાલયના કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ પણ […]
Follow us on
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ભરત પંડયોનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ સારવારઅર્થે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા છે. ભરત પંડ્યાએ લોકોને અપિલ કરી છે કે છેલ્લા કેટલાક દિવસ દરમિયાન તેમના સંપર્કમાં આવેલ વ્યક્તિઓ કવોરોન્ટાઈન થવુ-કોરોના ટેસ્ટ કરાવવો. ગઈકાલે મુખ્યપ્રધાન કાર્યાલયના કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા.