ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારનું નિવેદન, લોકડાઉન અંગે સરકારની કોઈ વિચારણા નથી, લોકોને ખોટી અફવાથી દુર રેહવા કરી અપીલ

|

Nov 24, 2020 | 11:48 PM

ગુજરાતમાં લગાડવામાં આવેલા રાત્રી કરફ્યું બાદ ચાલી રહેલી અટકળો વચ્ચે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે મૌન તોડતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોક ડાઉન માટેની વિચારના નથી, લોકો એ ખોટી અફવા થી દુર રેહવાની જરૂર છે. સોશ્યલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઇ રહ્યા છે તે ખોટા છે. ચાર શહેરમાં રાત્રી કરફ્યું છે […]

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારનું નિવેદન, લોકડાઉન અંગે સરકારની કોઈ વિચારણા નથી, લોકોને ખોટી અફવાથી દુર રેહવા કરી અપીલ

Follow us on

ગુજરાતમાં લગાડવામાં આવેલા રાત્રી કરફ્યું બાદ ચાલી રહેલી અટકળો વચ્ચે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે મૌન તોડતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોક ડાઉન માટેની વિચારના નથી, લોકો એ ખોટી અફવા થી દુર રેહવાની જરૂર છે. સોશ્યલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઇ રહ્યા છે તે ખોટા છે. ચાર શહેરમાં રાત્રી કરફ્યું છે તે હાલ ચાલુ રેહશે બાકી લોકડાઉન અંગે સરકારની કોઈ વિચારણા નથી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article