Gujarati NewsGujaratGruh vibhagna adhik mukhy sachiv pankaj kuamr nu nivedan lockdown ange sarkar no koi plan nathi afva thi dur rahe loko
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારનું નિવેદન, લોકડાઉન અંગે સરકારની કોઈ વિચારણા નથી, લોકોને ખોટી અફવાથી દુર રેહવા કરી અપીલ
ગુજરાતમાં લગાડવામાં આવેલા રાત્રી કરફ્યું બાદ ચાલી રહેલી અટકળો વચ્ચે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે મૌન તોડતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોક ડાઉન માટેની વિચારના નથી, લોકો એ ખોટી અફવા થી દુર રેહવાની જરૂર છે. સોશ્યલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઇ રહ્યા છે તે ખોટા છે. ચાર શહેરમાં રાત્રી કરફ્યું છે […]
Follow us on
ગુજરાતમાં લગાડવામાં આવેલા રાત્રી કરફ્યું બાદ ચાલી રહેલી અટકળો વચ્ચે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે મૌન તોડતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોક ડાઉન માટેની વિચારના નથી, લોકો એ ખોટી અફવા થી દુર રેહવાની જરૂર છે. સોશ્યલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઇ રહ્યા છે તે ખોટા છે. ચાર શહેરમાં રાત્રી કરફ્યું છે તે હાલ ચાલુ રેહશે બાકી લોકડાઉન અંગે સરકારની કોઈ વિચારણા નથી.