LRD પરીક્ષા મુદ્દે વિરોધ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા, સરકાર નહીં કરે કોઈને અન્યાય

|

Feb 07, 2020 | 3:55 PM

તો LRD મુદ્દે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, આ કોંગ્રેસની મુરાદ પૂરી થશે નહીં. કારણ કે, અમે કાયદાકીય સલાહ લઇનને પ્રશ્નનો ઉકેલ લાવવા માગીએ છીએ. સરકાર કોઇને પણ અન્યાય થવા દેશે નહીં.  આ પણ વાંચોઃ દિલ્હીમાં 8 ફેબ્રુઆરીની સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન, ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર […]

LRD પરીક્ષા મુદ્દે વિરોધ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા, સરકાર નહીં કરે કોઈને અન્યાય

Follow us on

તો LRD મુદ્દે સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યુ કે, આ કોંગ્રેસની મુરાદ પૂરી થશે નહીં. કારણ કે, અમે કાયદાકીય સલાહ લઇનને પ્રશ્નનો ઉકેલ લાવવા માગીએ છીએ. સરકાર કોઇને પણ અન્યાય થવા દેશે નહીં.

આ પણ વાંચોઃ દિલ્હીમાં 8 ફેબ્રુઆરીની સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન, ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ તરફ LRD આંદોલનની આગ પણ અન્ય જિલ્લાઓમાં પ્રસરી છે. ગાંધીનગરમાં છેલ્લા 60 દિવસથી આંદોલન યથાવત્ છે. 17 દિવસથી અનશન આંદોલન પણ ચાલુ છે. આ વચ્ચે મહેસાણામાં જનક્રાંતિ આંદોલનની શરૂઆત થઇ ગઇ છે. આગામી 24મીએ વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. અને સમાજના ધારાસભ્યોથી પણ સમર્થન માંગવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article