સુરત અગ્નિકાંડ વખતે જીવના જોખમે માસુમોને બચાવનારા ‘અસલી હીરો’નું કરાયું રાજભવનમાં સન્માન

|

Jun 10, 2019 | 3:37 PM

સુરત અગ્નિકાંડની ઘટનામાં એક વ્યક્તિ તમને વીડિયોમાં જોવા મળ્યો હશે જે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો. એ યુવક જેનું નામ કેતન ચોરવાડિયા છે તેને ગુજરાતના રાજ્યપાલે સન્માન કરીને બરદાવ્યો છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા […]

સુરત અગ્નિકાંડ વખતે જીવના જોખમે માસુમોને બચાવનારા અસલી હીરોનું કરાયું રાજભવનમાં સન્માન

Follow us on

સુરત અગ્નિકાંડની ઘટનામાં એક વ્યક્તિ તમને વીડિયોમાં જોવા મળ્યો હશે જે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો. એ યુવક જેનું નામ કેતન ચોરવાડિયા છે તેને ગુજરાતના રાજ્યપાલે સન્માન કરીને બરદાવ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  VIDEO: મહારાષ્ટ્રના પાલઘરમાં દરિયો “કાર” ગળી ગયો, તંત્રની સૂચના હોવા છતાં કિનારા પર કાર સાથે યુવકો પહોંચ્યા હતા

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગની ઘટનામાં કેતન ચોરવાડિયા પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવવા મદદ કરી રહ્યાં હતા. વિદ્યાર્થીઓને બચાવવામાં જેને અદભૂત સાહસ દેખાડ્યું તે કેતન ચોરવાડિયાનું રાજભવન ખાતે વિશેષ સન્માન કરાયું હતું. રાજ્યપાલે પણ કેતનના હિંમતભર્યા કાર્યને બિરદાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યપાલે જણાવ્યું કે ચોરવાડિયાના આવા વિકટ સંજોગોમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર બાળકોને બચાવવા માટે જે માનવતાભરી પહેલ કરી હતી તે સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પુરુ પાડે છે. આમ ખુદ રાજ્યપાલ પણ કેતનના કામથી પ્રસન્ન થઈ ગયા અને તેનું સન્માન કર્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુરતની ઘટનાને વિવિધ મીડિયામાં ખાસ્સી એવી જગ્યા મળી હતી અને કેતનને તેમાં સાચો હીરો બતાવવામાં આવ્યો હતો. કેતનના કામને લઈને સોશિયલ મીડિયામાં લાખો લોકોએ તેમની સરાહના કરી હતી. રાજ્યપાલે પણ આ કેતનના સાહસ વિશે જાણીને તેમને મળવાની અને સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં કેતનનું રાજભવન ખાતે સન્માન કરાયું હતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article