આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી! ઘરમાં વ્યક્તિ ન હોવા છતાં કોરોના પોઝિટીવ હોવાનું બોર્ડ લગાવ્યું

|

Sep 30, 2020 | 4:19 PM

સરકારના આરોગ્ય વિભાગની એક ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યાં ઘરમાં વ્યક્તિ ના હોવા છતાં કોરોના વાયરસ પોઝિટીવ હોવાનું બોર્ડ લગાવી દીધું. પરિવારમાં પત્ની અને દીકરી બંને ચિંતામાં હતા. રહીશખાન પઠાણ છેલ્લા 6 મહિનાથી દિલ્હીમાં છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર […]

આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી! ઘરમાં વ્યક્તિ ન હોવા છતાં કોરોના પોઝિટીવ હોવાનું બોર્ડ લગાવ્યું

Follow us on

સરકારના આરોગ્ય વિભાગની એક ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યાં ઘરમાં વ્યક્તિ ના હોવા છતાં કોરોના વાયરસ પોઝિટીવ હોવાનું બોર્ડ લગાવી દીધું. પરિવારમાં પત્ની અને દીકરી બંને ચિંતામાં હતા. રહીશખાન પઠાણ છેલ્લા 6 મહિનાથી દિલ્હીમાં છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એઈમ્સમાં તપાસ કરાવીને રિપોર્ટ ગુજરાત મોકલ્યો હતો. આરોગ્ય વિભાગને રિપોર્ટ મોકલ્યો, જે નેગેટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે શાબ્દિક માફી માગીને આ કાર્યવાહી કરી છે. રહીશખાન પઠાણના ઘરની બહાર આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જે હવે હટાવી દેવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભાવનગરના એક દર્દી સાથે ગુજરાતમાં કોરોનાના કેસ 88 થયા, જાણો વિગત

Published On - 3:07 am, Fri, 3 April 20

Next Article