સરકારના આરોગ્ય વિભાગની એક ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યાં ઘરમાં વ્યક્તિ ના હોવા છતાં કોરોના વાયરસ પોઝિટીવ હોવાનું બોર્ડ લગાવી દીધું. પરિવારમાં પત્ની અને દીકરી બંને ચિંતામાં હતા. રહીશખાન પઠાણ છેલ્લા 6 મહિનાથી દિલ્હીમાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એઈમ્સમાં તપાસ કરાવીને રિપોર્ટ ગુજરાત મોકલ્યો હતો. આરોગ્ય વિભાગને રિપોર્ટ મોકલ્યો, જે નેગેટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગે શાબ્દિક માફી માગીને આ કાર્યવાહી કરી છે. રહીશખાન પઠાણના ઘરની બહાર આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જે હવે હટાવી દેવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ભાવનગરના એક દર્દી સાથે ગુજરાતમાં કોરોનાના કેસ 88 થયા, જાણો વિગત
Published On - 3:07 am, Fri, 3 April 20