ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયાનો દેહ પંચમહાભૂતમાં વિલીન. અભિનેતા તેમજ ગાયક નરેશ કનોડિયાના મૃતદેહને અમદાવાદની યુ.એન મહેતા હૉસ્પિટલથી ગાંધીનગર લવાયો અને ગાંધીનગરમાં સેકટર-30ના સ્મશાન ગૃહ ખાતે નરેશ કનોડિયાની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી. કોરોના વાયરસની ગાઇડલાઇનને ધ્યાને રાખી નરેશ કનોડિયાની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી.આપને જણાવી દઇએ 77 વર્ષની વયે નરેશ કનોડિયાનું કોરોનાન કારણે આજે નિધન થયું હતું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો