અલવિદા નરેશ કનોડિયા, નરેશ કનોડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

|

Oct 27, 2020 | 2:57 PM

ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયાનો દેહ પંચમહાભૂતમાં વિલીન. અભિનેતા તેમજ ગાયક નરેશ કનોડિયાના મૃતદેહને અમદાવાદની યુ.એન મહેતા હૉસ્પિટલથી ગાંધીનગર લવાયો અને ગાંધીનગરમાં સેકટર-30ના સ્મશાન ગૃહ ખાતે નરેશ કનોડિયાની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી. કોરોના વાયરસની ગાઇડલાઇનને ધ્યાને રાખી નરેશ કનોડિયાની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી.આપને જણાવી દઇએ 77  વર્ષની વયે નરેશ કનોડિયાનું કોરોનાન કારણે આજે […]

અલવિદા નરેશ કનોડિયા, નરેશ કનોડિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

Follow us on

ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયાનો દેહ પંચમહાભૂતમાં વિલીન. અભિનેતા તેમજ ગાયક નરેશ કનોડિયાના મૃતદેહને અમદાવાદની યુ.એન મહેતા હૉસ્પિટલથી ગાંધીનગર લવાયો અને ગાંધીનગરમાં સેકટર-30ના સ્મશાન ગૃહ ખાતે નરેશ કનોડિયાની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી. કોરોના વાયરસની ગાઇડલાઇનને ધ્યાને રાખી નરેશ કનોડિયાની અંતિમ સંસ્કાર વિધી કરવામાં આવી.આપને જણાવી દઇએ 77  વર્ષની વયે નરેશ કનોડિયાનું કોરોનાન કારણે આજે નિધન થયું હતું

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article