VIDEO: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી

|

Oct 01, 2019 | 3:10 PM

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા 2 નોરતામાં લગભગ જગ્યાએ પાર્ટીપ્લોટ બંધ રહ્યા છે. ખેલૈયા તો તૈયાર છે પરંતુ મેઘરાજાના કારણે નવરાત્રીના કાર્યક્રમો બંધ જોવા મળ્યા હતા. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી સાયક્લોનિક સિસ્ટમ દૂર થઈ ગઈ છે. જેથી વરસાદ વિરામ લે તેવી શક્તા દર્શાવવામાં આવે છે. […]

VIDEO: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી

Follow us on

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા 2 નોરતામાં લગભગ જગ્યાએ પાર્ટીપ્લોટ બંધ રહ્યા છે. ખેલૈયા તો તૈયાર છે પરંતુ મેઘરાજાના કારણે નવરાત્રીના કાર્યક્રમો બંધ જોવા મળ્યા હતા. જો કે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પરથી સાયક્લોનિક સિસ્ટમ દૂર થઈ ગઈ છે. જેથી વરસાદ વિરામ લે તેવી શક્તા દર્શાવવામાં આવે છે. આવતીકાલથી વરસાદ પડવાની નહિવત્ શક્યતા જોવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભાજપના યુવા મોરચામાંથી સસ્પેન્ડ થયા બાદ વિક્કીને થયું બ્રહ્મજ્ઞાન, PI સહિતના અધિકારીઓને આપી હતી ગાળો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Next Article