તાપીના રોજગાર મેળામાં રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ વિવાદીત નિવેદન આપ્યું છે. વસાવાએ સંવેદનહીન નિવેદન આપીને રોજગારી જેવા ગંભીર મુદ્દા પર યુવકોને કહ્યું કે નોકરી જોઈએ તો બીજા જિલ્લામાં જાવ. વધુમાં કહ્યું કે તાપી વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. તેથી યુવાનો પાસે સુરત અને વલસાડમાં રોજગારી મેળવવાની ઉજ્જવળ તકો છે. તો બીજી બાજુ સ્થાનિક યુવકોએ સરકાર […]
Follow us on
તાપીના રોજગાર મેળામાં રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ વિવાદીત નિવેદન આપ્યું છે. વસાવાએ સંવેદનહીન નિવેદન આપીને રોજગારી જેવા ગંભીર મુદ્દા પર યુવકોને કહ્યું કે નોકરી જોઈએ તો બીજા જિલ્લામાં જાવ. વધુમાં કહ્યું કે તાપી વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. તેથી યુવાનો પાસે સુરત અને વલસાડમાં રોજગારી મેળવવાની ઉજ્જવળ તકો છે. તો બીજી બાજુ સ્થાનિક યુવકોએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકાર પાસે સ્થાનિક રોજગારીની કોઈ યોજના નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો