Gir Somnath: સિંહ પજવણીના કેસમાં કોર્ટે 7માંથી 6 આરોપીઓને સજા ફટકારી

Gir somnath: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં થયેલી સિંહ પજવણીના કેસમાં ગીર ગઢડા સિવિલ કોર્ટે 7માંથી 6 આરોપીઓને સજા ફટકારી છે, જ્યારે એક આરોપી નિર્દોષ છૂટ્યો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 08, 2021 | 10:28 PM

Gir somnath: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં થયેલી સિંહ પજવણીના કેસમાં ગીર ગઢડા સિવિલ કોર્ટે 7માંથી 6 આરોપીઓને સજા ફટકારી છે, જ્યારે એક આરોપી નિર્દોષ છૂટ્યો છે. આ આરોપીઓને સજા આપવાની સાથે જ કોર્ટે પજવણીની જગ્યા એટલે કે ખેતરને ખાલસા કરવાનો આદેશ કર્યો છે. ગીર ગઢડામાં થયેલી સિંહ પજવણીના કેસમાં ગીર ગઢડા સિવિલ કોર્ટે 7માંથી 5 આરોપીઓને 3 વર્ષનો સજા ફટકારી છે, જ્યારે 1 આરોપીને 1 વર્ષની સજા આપી છે. ઉલ્લેખનીય છે કે સિંહનાં ગેરકાયદેસર દર્શન માટે મુરઘીને સિંહ સમક્ષ ફેકાતી અને સિંહએનો શિકાર કરે તેનો વિકૃત આનંદ માણતા આ નબીરાઓના વીડિયો સામે આવ્યા હતા.

 

 

 

આ પણ વાંચો: Ahmedabad: સોલામાં વૃદ્ધ દંપત્તિ હત્યાકેસમાં હત્યારાઓની ઓળખ થઈ, 3 રાજ્યોમાં તપાસ શરૂ

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">