Gujarati NewsGujaratGirsomnath ma varsad dhimo padyo pan kheduto na jiv taadve varsad sharu thay to kheduto ne bhare nukshan ni vaki
ગીરસોમનાથમાં વરસાદ ધીમો પડ્યો પણ ખેડુતોનાં જીવ હજુ તાળવે,વરસાદ ફરી શરૂ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની વકી
મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ તલાલા સહિત ગીરના અનેક ગામોમાં પાણી ધીમે ધીમે ઓસરી તો રહ્યાં છે. જેથી ખેડૂતોની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. જો કે હજુ પણ તડકો નીકળે તો જ ફાયદો થાય તેમ છે અને હવે વરસાદ ફરી શરૂ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની વકી છે અને ખેડૂતો પણ મેઘરાજાને વિરામ લેવા વિનંતી કરી […]
મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ તલાલા સહિત ગીરના અનેક ગામોમાં પાણી ધીમે ધીમે ઓસરી તો રહ્યાં છે. જેથી ખેડૂતોની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. જો કે હજુ પણ તડકો નીકળે તો જ ફાયદો થાય તેમ છે અને હવે વરસાદ ફરી શરૂ થાય તો ખેડૂતોને ભારે નુકસાનની વકી છે અને ખેડૂતો પણ મેઘરાજાને વિરામ લેવા વિનંતી કરી રહ્યાં છે.