ગીરનાર પર્વત પર પવન ફૂંકાતા રોપ વે સેવા બંધ કરી દેવાઈ, પવનનું જોર ઘટ્યા બાદ જ શરુ થશે સેવા, મોટી સંખ્યામાં પ્રવાસીઓનો રોપ વે ખાતે જમાવડો

|

Nov 20, 2020 | 9:56 AM

જુનાગઢના રોપ વેને હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. પવનનું જોર વધવાના કારણે આ સેવા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. પવનની ગતિ ઓછી થતાજ ફરી એકવાર રોપ વે સેવા શરુ થવાના એંધાણ છે. જણાવવું રહ્યું કે રોપ વે સેવા શરુ થયા બાદ મોતી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતભરથી અહી પોહ્ચ્યા છે અને હવે પવનના […]

ગીરનાર પર્વત પર પવન ફૂંકાતા રોપ વે સેવા બંધ કરી દેવાઈ, પવનનું જોર ઘટ્યા બાદ જ શરુ થશે સેવા, મોટી સંખ્યામાં પ્રવાસીઓનો રોપ વે ખાતે જમાવડો

Follow us on

જુનાગઢના રોપ વેને હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. પવનનું જોર વધવાના કારણે આ સેવા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. પવનની ગતિ ઓછી થતાજ ફરી એકવાર રોપ વે સેવા શરુ થવાના એંધાણ છે. જણાવવું રહ્યું કે રોપ વે સેવા શરુ થયા બાદ મોતી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતભરથી અહી પોહ્ચ્યા છે અને હવે પવનના વધેલા જોરના કારણે સેવા બંધ કરી દેવાતા દુરથી આવેલા પ્રવાસીઓ માટે નિરાશાજનક રહ્યું છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article