Gir Somnath: સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર દર્શનાર્થે બંધ કરાયું, 30 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ

ગીરના મધ્યે પ્રકૃતિના ખોળે આવેલું સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર દર્શનાર્થે બંધ કરાયું છે. વનવિભાગના પરિપત્ર બાદ 30 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

| Updated on: Apr 20, 2021 | 11:46 AM

ગીરના મધ્યે પ્રકૃતિના ખોળે આવેલું સુપ્રસિદ્ધ કનકાઈ માતાજીનું મંદિર દર્શનાર્થે બંધ કરાયું છે. વનવિભાગના પરિપત્ર બાદ 30 એપ્રિલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ચૈત્રી નવરાત્રિમાં પ્રથમ વખત પ્રત્યક્ષ દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે.

દર વર્ષે ચૈત્રી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ આ વર્ષે મંદિર ટ્રસ્ટે લોકોને ઘરે રહીને જ માતાજીને ભજવાની અપીલ કરી છે. ચૈત્રી નવરાત્રી ઉત્સવ પણ મોકૂફ રખાયો છે. મહત્વનું છે કે 84 જ્ઞાતિના કુળદેવી એવા કનકેશ્વરી માતાજીનું મંદિર ખૂબ જ જાણીતું છે, ત્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. પરંતુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">