ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે સુરત શહેરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શરૂ, ઘરમાં ચોકલેટના ગણપતિની પ્રતિમાનું 20 લીટર દૂધમાં વિસર્જન કરીને ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશો અપાયો

ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે શહેરભરમાં ઘરે ઘરે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ વખતે કોરોનાના કારણે જાહેર ઉત્સવની જગ્યાએ ઘરમાં જ સ્થાપનાં કરીને ઘરમાં જ વિસર્જન કરવાનો નિયમ બનાવાયો છે. જેને લોકોએ આવકાર્યો છે. ત્યારે કતારગામમાં રહેતા રોમાબેન પટેલે કોરોના સામે ઈમ્યુનિટી વધારતાં ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપનાં કરી અને વિસર્જન કર્યું છે. […]

ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે સુરત શહેરમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન શરૂ, ઘરમાં ચોકલેટના ગણપતિની પ્રતિમાનું 20 લીટર દૂધમાં વિસર્જન કરીને ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશો અપાયો
https://tv9gujarati.in/ganpati-bappa-mo…-visarjan-karyau/
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2020 | 3:20 PM

ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે શહેરભરમાં ઘરે ઘરે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ વખતે કોરોનાના કારણે જાહેર ઉત્સવની જગ્યાએ ઘરમાં જ સ્થાપનાં કરીને ઘરમાં જ વિસર્જન કરવાનો નિયમ બનાવાયો છે. જેને લોકોએ આવકાર્યો છે. ત્યારે કતારગામમાં રહેતા રોમાબેન પટેલે કોરોના સામે ઈમ્યુનિટી વધારતાં ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપનાં કરી અને વિસર્જન કર્યું છે. ઘરના સભ્યોએ એક એક લોટો દૂધનો રેડીને ગણેશજીનું ઘરમાં જ વિસર્જન કર્યું છે.

ચોકલેટના શ્રીજીની પ્રતિમાનું દૂધમાં વિસર્જન કરીને પ્રસાદ ભાવિકો સાથે ગરીબ બાળકોને આપવામાં આવ્યો છે. જેથી ધાર્મિક ભાવનાની સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો સંગમ કરવામાં આવ્યો હોવાનું પટેલ પરિવારે જણાવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દૂધમાં વિસર્જન કરાતા મૂર્તિમાંથી મિલ્ક શેક બન્યું ઘરની અંદર વિસર્જન વખતે 60 લિટર દૂધમાં વિસર્જિત કરી અનાથ આશ્રમમાં આપવામાં આવે છે. રોમા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે.

શ્રીજીની પ્રતિમા દૂધમાં વિસર્જીત કર્યા બાદ ચોકલેટ મિલ્ક શેક બની ગયેલા મિશ્રણનો પ્રસાદ ભાવિકોની સાથે ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ રૂપે વહેંચી દેવામાં આવ્યો હતો.

ચોકલેટના શ્રીજી આ રીતે બનાવ્યા

કતારગામમાં સુમુલ ડેરી પાસે શાંતિનિકેતનમાં રહેતા રોમા પટેલ ચોકલેટ મેકર છે. તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં હતા. 100 ટકા વેજીટેબલ ચોકલેટમાંથી 14 કિલોની 2 ફુટની ફેન્સી ગણેશજીની પ્રતિમા બનાવી હતી. જે બનાવવા માટે ડાર્ક ચોકલેટ અને એડીબલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ગણપતિની પ્રતિમાં પાઘડી, મોદક, કાનની બુટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું હતું. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">