ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27 કેસ નોંધાયા, 20 જિલ્લામાં શૂન્ય કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 27 કેસ નોંધાયા છે તો 35 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે. રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યા 6 પર પહોંચી છે.જ્યારે એક્ટિવ કેસ ઘટીને 252 પર પહોંચ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:49 AM

કોરોના(Corona)કાળ ભલે પૂર્ણતાને આરે હોય પરંતુ છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસની સંખ્યામાં વધારો થયો છે.જોકે સતત 12મા દિવસે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.ગુજરાત(Gujarat) માં છેલ્લા 24 કલાકમાં નવા 27 કેસ નોંધાયા છે તો 35 દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા છે. રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીની સંખ્યા 6 પર પહોંચી છે.જ્યારે એક્ટિવ કેસ ઘટીને 252 પર પહોંચ્યા છે.

કોરોનાથી રાજ્યમાં કુલ 8.14 લાખ દર્દીઓ સાજા થયા છે.જ્યારે કુલ મૃત્યુઆંક 10 હજાર 76 પર સ્થિર થયો છે.તો રાજ્યના કુલ 20 જિલ્લાઓમાં શૂન્ય કેસ નોંધાયા છે.મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 10 કેસ અને વડોદરામાં 3 કેસ નોંધાયા છે.તો સુરતમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : WhatsAppને ટક્કર આપવા તૈયાર છે સ્વદેશી એપ Sandesh, આ હશે ફિચર્સ

આ પણ વાંચો : છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપનમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">