AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના કેસ ઘટતા, ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

Gujarat ગુજરાતમાં ગત શૈક્ષણિક વર્ષમાં જે રીતે શાળા અને કોલેજ ( School and college ) શરૂ કરવામાં આવી હતી તે જ રીતે શાળા અને કોલેજ આ વર્ષે શરૂ કરવામાં આવશે તેવો નિર્દેશ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે ( Education Minister Bhupendrasinh )આપ્યો હતો.

કોરોનાના કેસ ઘટતા, ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા
કોરોનાના કેસ ઘટતા, ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા વિચારણા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 1:08 PM
Share

ગુજરાતમાં શાળા અને કોલેજ ( School and college ) શરુ કરવા રાજ્ય સરકાર વિચારી રહી હોવાની વિગત સામે આવી રહી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ ( Education Minister Bhupendrasinh ) આજે જણાવ્યુ હતુ કે, કોરોનાકાળમાં સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે શાળા અને કોલેજ શરુ કરવી કે નહી તેનો નિર્ણય ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશે.

ગુજરાતમાં ગત શૈક્ષણિક વર્ષમાં જે રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવી હતી તે જ રીતે શાળા અને કોલેજ શરૂ કરવામાં આવશે તેવો નિર્દેશ પણ ભૂપેન્દ્રસિંહે આપ્યો હતો. પહેલા ધોરણ 10 અને 12 અને ત્યાર બાદ કોલેજ શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાનારી બેઠકમાં આખરી નિર્ણય કરાશે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ હવે કોરોનાના કેસ નોંધપાત્ર ઘટી રહ્યાં છે. ત્યારે કોરોનાની વર્તમાન ગાઈડલાઈન (Corona’s guideline )સાથે શાળા અને કોલેજ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરાશે. હાલ કોરોનાના કેસ ઘટતા, જ્યા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા સ્થળ માટે જે પ્રકારની ગાઈડલાઈન જાહેર કરાઈ છે તેને ધ્યાને રાખીને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અલગ ગાઈડ લાઈન જાહેર કરાશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">