ગાંધીનગર: સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજનો વિરોધ! ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે ઉઠાવ્યો અવાજ

|

Feb 15, 2020 | 9:23 AM

આદિવાસી સમાજે પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. ગીર, બરડા અને આલેચ વિસ્તારના લોકોએ ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. સમાજની માગ છે કે જે લોકોને બંધારણના વિરૂદ્ધ જઈ ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તે રદ થાય. જો તેમની માગ નહી સંતોષાય તો તેઓ આગામી દિવસોમાં આંદોલન વધું ઉગ્ર કરશે. […]

ગાંધીનગર: સત્યાગ્રહ છાવણીમાં આદિવાસી સમાજનો વિરોધ! ખોટા પ્રમાણપત્રો રદ કરવા માટે ઉઠાવ્યો અવાજ

Follow us on

આદિવાસી સમાજે પણ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ન્યાય માટે અવાજ ઉઠાવ્યો. ગીર, બરડા અને આલેચ વિસ્તારના લોકોએ ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. સમાજની માગ છે કે જે લોકોને બંધારણના વિરૂદ્ધ જઈ ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે તે રદ થાય. જો તેમની માગ નહી સંતોષાય તો તેઓ આગામી દિવસોમાં આંદોલન વધું ઉગ્ર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

Next Article