GANDHINAGAR : રાજ્યમાં IAS બાદ GAS અધિકારીઓની ફેરબદલ, એક સાથે 79 અધિકારીઓની બદલી કરવામાં આવી

|

Jun 29, 2021 | 7:31 PM

GANDHINAGAR : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક સાથે 79 GAS અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે.

GANDHINAGAR : રાજ્યમાં IAS બાદ GAS અધિકારીઓની ફેરબદલ, એક સાથે 79 અધિકારીઓની બદલી કરવામાં આવી
Surat: Major operation of Surat Rural SOG, exposes racket to sell cannabis worth crores of rupees fast

Follow us on

GANDHINAGAR : રાજ્યના વહીવટી માળખામાં મોટું પરિવર્તન આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના GAS અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક સાથે 79 GAS અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે. આ પહેલા રાજ્યમાં IAS અધકારીઓની બદલી કરવામાં આવી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Published On - 6:39 pm, Tue, 29 June 21

Next Article