ગાંધીનગરમાં સ્મશાન ગૃહના ચોપડે ૧૦ દિવસમાં ૧૧૮ લોકોના મોત, એક એમ્બ્યુલન્સમાં ૪ મૃતદેહ લઇ જવાતાની તસ્વીરો સામે આવી, તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે?

|

Nov 26, 2020 | 5:46 PM

ગાંધીનગરમાં સ્મશાન ગૃહના ચોપડે ૧૦ દિવસમાં ૧૧૮ લોકોના મોત બતાવાયા છે. સ્થાનિક તંત્ર મોતના આંકડા છુપાવતા હોય તેમ લાગી રહ્યું છે. સેક્ટર 30 સ્મશાન ગૃહમાજ ૧૧૮ લોકોને અગ્નીદાહ આપવામાં આવ્યો છે. 16 નવેમ્બરથી ૨૬ નવેમ્બર વચ્ચે જ આટલા આવ્યા છે તો તંત્ર માની કેમ નથી રહ્યું તે મોટો સવાલ છે. એક તસ્વીર તો એવી સામે […]

ગાંધીનગરમાં સ્મશાન ગૃહના ચોપડે ૧૦ દિવસમાં ૧૧૮ લોકોના મોત, એક એમ્બ્યુલન્સમાં ૪ મૃતદેહ લઇ જવાતાની તસ્વીરો સામે આવી, તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે?

Follow us on

ગાંધીનગરમાં સ્મશાન ગૃહના ચોપડે ૧૦ દિવસમાં ૧૧૮ લોકોના મોત બતાવાયા છે. સ્થાનિક તંત્ર મોતના આંકડા છુપાવતા હોય તેમ લાગી રહ્યું છે. સેક્ટર 30 સ્મશાન ગૃહમાજ ૧૧૮ લોકોને અગ્નીદાહ આપવામાં આવ્યો છે. 16 નવેમ્બરથી ૨૬ નવેમ્બર વચ્ચે જ આટલા આવ્યા છે તો તંત્ર માની કેમ નથી રહ્યું તે મોટો સવાલ છે. એક તસ્વીર તો એવી સામે આવી છે કે એક એમ્બ્યુલન્સમાં ૪ મૃતદેહ જોવા મળ્યા તે શું બતાવી રહ્યા છે? તંત્રને આ વિગતો છુપાવવાનો વારો કેમ આવ્યો છે તેના પર કોઈ પ્રકાશ નથી પાડી રહ્યું.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article