ગાંધીનગરમાં સ્મશાન ગૃહના ચોપડે ૧૦ દિવસમાં ૧૧૮ લોકોના મોત બતાવાયા છે. સ્થાનિક તંત્ર મોતના આંકડા છુપાવતા હોય તેમ લાગી રહ્યું છે. સેક્ટર 30 સ્મશાન ગૃહમાજ ૧૧૮ લોકોને અગ્નીદાહ આપવામાં આવ્યો છે. 16 નવેમ્બરથી ૨૬ નવેમ્બર વચ્ચે જ આટલા આવ્યા છે તો તંત્ર માની કેમ નથી રહ્યું તે મોટો સવાલ છે. એક તસ્વીર તો એવી સામે આવી છે કે એક એમ્બ્યુલન્સમાં ૪ મૃતદેહ જોવા મળ્યા તે શું બતાવી રહ્યા છે? તંત્રને આ વિગતો છુપાવવાનો વારો કેમ આવ્યો છે તેના પર કોઈ પ્રકાશ નથી પાડી રહ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો