કોરોનાના લક્ષણો છતાં એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તે RTPCR ટેસ્ટ કરાશે અને RAT અને RTPCR નેગેટિવ આવે તો સિઝનલ ફ્લૂનો ટેસ્ટ કરાશે. શંકાસ્પદ વ્યક્તિના 5થી 7 દિવસે અને સિમ્પ્ટોમેટિક દર્દીના તાત્કાલિક ટેસ્ટ કરાશે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકની ટી-થ્રી સ્ટ્રેટેજી અપનાવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ‘આશિકી’ ફેમ રાહુલ રોય બ્રેન સ્ટ્રોકનો શિકાર, મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો