‘વાહ ભાઈ વાહ’ સમગ્ર દેશ આજે યાદ કરી રહ્યો છે ગાંધીજીને પણ ગાંધી જયંતી પર ગાંધી કુટિર બંધ કરીને અધિકારીઓ કરી રહ્યા છે આરામ

|

Oct 02, 2019 | 7:32 AM

ગાંધીનગરમાં ગાંધી જયંતીના દિવસે જ દાંડી કુટિરમાં રજા હોવાથી સવાલ ઉઠી રહ્યા છે. દેશભરમાંથી લોકો સામાન્ય દિવસે પણ મુલાકાત માટે દાંડી કુટિર આવતા હોય છે. અહીં આવેલું ગાંધી સંગ્રહાલય રોજ ખુલ્લું હોય છે. પરંતુ આજે બંધ રખાતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પણ વાંચો: VIDEO: ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી પર જીતુ વાઘાણીએ PM […]

વાહ ભાઈ વાહ સમગ્ર દેશ આજે યાદ કરી રહ્યો છે ગાંધીજીને પણ ગાંધી જયંતી પર ગાંધી કુટિર બંધ કરીને અધિકારીઓ કરી રહ્યા છે આરામ

Follow us on

ગાંધીનગરમાં ગાંધી જયંતીના દિવસે જ દાંડી કુટિરમાં રજા હોવાથી સવાલ ઉઠી રહ્યા છે. દેશભરમાંથી લોકો સામાન્ય દિવસે પણ મુલાકાત માટે દાંડી કુટિર આવતા હોય છે. અહીં આવેલું ગાંધી સંગ્રહાલય રોજ ખુલ્લું હોય છે. પરંતુ આજે બંધ રખાતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી પર જીતુ વાઘાણીએ PM મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી અને કહી આ વાત

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આજે તો ગાંધી જયંતીની અહીં ઉજવણી થવી જોઈએ. તેના બદલે આ સંગ્રહાલય સૂમસામ ભાસી રહ્યું છે. અહીં આવતા મુલાકાતીઓ નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે સરકાર એકતરફ ગાંધીજીના મૂલ્યોની વાત કરે છે તો બીજીતરફ દાંડી કુટિર જેવી જગ્યાઓ બંધ રાખે છે. મહત્વનું છે કે રાજ્યના પ્રધાનોને જુદા જુદા સ્થળો પર ગાંધી જયંતિ ઉજવવાની જવાબદારી સોંપાઈ છે. પરંતુ કોઈ નેતાને દાંડી કુટિરમાં ઉજવણીની જવાબદારી નથી સોંપાઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article