રાજકોટના કલેકટર, સુરતના મ્યુ.કમિશનર સહિત રાજયમાં 79 IAS અધિકારીઓની બદલી, જુઓ VIDEO

|

Aug 30, 2019 | 6:43 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, […]

રાજકોટના કલેકટર, સુરતના મ્યુ.કમિશનર સહિત રાજયમાં 79 IAS અધિકારીઓની બદલી, જુઓ VIDEO

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જયંતિ રવિ, પૂનમચંદ પરમારની બદલી થઈ છે. રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તાની બદલી કરવામાં આવી છે. સુરતના મ્યુ.કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. મોરબીના કલેકટરની ગાંધીનગરમાં મહેસૂલ વિભાગમાં બદલી થઈ છે. ત્યારે જયંતિ રવિની પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article