Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, […]
Follow us on
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જયંતિ રવિ, પૂનમચંદ પરમારની બદલી થઈ છે. રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તાની બદલી કરવામાં આવી છે. સુરતના મ્યુ.કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. મોરબીના કલેકટરની ગાંધીનગરમાં મહેસૂલ વિભાગમાં બદલી થઈ છે. ત્યારે જયંતિ રવિની પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો