નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેમી પાણીની સપાટી વધી છે. નર્મદા ડેમમાં પાણી વધ્યું છે કારણકે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ટર્બાઇન ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના કારણે ડેમમાં પાણીની સપાટી 121.50 મીટર પહોંચી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 44,992 ક્યુસેક પહોંચી છે. જે આગામી સમયમાં ખેડૂતોને તથા અન્ય લોકો માટે લાભદાયક છે.
[yop_poll id=”1″]