સુરત: કોરોનાના વધતા સંક્રમણને લઈ 31 જુલાઈ સુધી બોમ્બે માર્કેટ બંધ

|

Jul 18, 2020 | 10:53 AM

સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતાં ઉમરવાડા સ્થિત બોમ્બે માર્કેટ 20 જુલાઈથી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોમ્બે માર્કેટમાં 800 જેટલી દુકાનો આવેલી હોવાથી મેનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : […]

સુરત: કોરોનાના વધતા સંક્રમણને લઈ 31 જુલાઈ સુધી બોમ્બે માર્કેટ બંધ

Follow us on

સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતાં ઉમરવાડા સ્થિત બોમ્બે માર્કેટ 20 જુલાઈથી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોમ્બે માર્કેટમાં 800 જેટલી દુકાનો આવેલી હોવાથી મેનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article