Gujarati NewsGujaratFollowing coronavirus outbreak bombay market to remain closed from 20th july to 31st july surat surat corona na vadhta sankraman ne lai 31 july sudhi bombay market bandh
સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતાં ઉમરવાડા સ્થિત બોમ્બે માર્કેટ 20 જુલાઈથી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોમ્બે માર્કેટમાં 800 જેટલી દુકાનો આવેલી હોવાથી મેનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : […]
Follow us on
સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતાં ઉમરવાડા સ્થિત બોમ્બે માર્કેટ 20 જુલાઈથી 31 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોમ્બે માર્કેટમાં 800 જેટલી દુકાનો આવેલી હોવાથી મેનેજમેન્ટ દ્વારા તકેદારીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.