પ્રવાસન વિભાગે લીધો મોટો નિર્ણય! કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થશે પ્લેનની સુવિધા

|

Oct 19, 2020 | 12:10 PM

સોરઠની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાનો કર્યો છે. કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરીથી 76 સીટનું પ્લેન ઉડાન ભરશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે પ્લેનની સુવિધા. આ સત્તાવાર નિર્ણયથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને સીધો લાભ મળશે. રોચક VIDEO જોવા […]

પ્રવાસન વિભાગે લીધો મોટો નિર્ણય! કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થશે પ્લેનની સુવિધા

Follow us on

સોરઠની સુંદરતામાં વધારો થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય સોરઠને પ્રવાસન ક્ષેત્રે આગળ લઈ જવાનો કર્યો છે. કેશોદના બંધ પડેલા એરપોર્ટ પર ફરીથી 76 સીટનું પ્લેન ઉડાન ભરશે. માર્ચ મહિનાથી કેશોદ-અમદાવાદ વચ્ચે શરૂ થઈ રહી છે પ્લેનની સુવિધા. આ સત્તાવાર નિર્ણયથી સોરઠના સાસણ, સોમનાથ, જૂનાગઢ આવતા યાત્રીકોને સીધો લાભ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: ડીંડોલી વિસ્તારમાં ડમ્પરમાં લાગી આગ! જુઓ VIDEO

Published On - 1:06 pm, Fri, 28 February 20

Next Article