સુરતના અગ્નિકાંડ બાદ સાણંદ GIDC નજીક કેમિકલ કંપનીમાં આગની ઘટના, ફાયર સુવિધાને લઈ કર્યા આક્ષેપો
અમદાવાદથી નજીક આવેલી સાણંદ GIDC નજીક આગ લાગવાની ઘટના બની છે..જય અંબે કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે. આ પણ વાંચોઃ આચાર્ય રાકેશ પ્રસાદ સાથેના પોલીસકર્મીઓએ સત્સંગી મહિલાઓને માર માર્યો, કારણ હતું મંદિરમાં બૂટ સાથે […]

અમદાવાદથી નજીક આવેલી સાણંદ GIDC નજીક આગ લાગવાની ઘટના બની છે..જય અંબે કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી છે.
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?
કોણ છે અંકિતા લોખંડેની 'ભાભી', જે સુંદરતામાં હિરોઈનને આપે છે ટક્કર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જય કેમિકલ કંપનીમાં લાગેલી આગનું કારણ હજૂ અકબંધ છે. પરંતુ નવાઈની વાત એ છે..અવાર નવાર આગની ઘટનાઓ બન્યા પછી પણ સાણંદ GIDCમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી. જેના કારણે અમદાવાદથી પાણીના ટેન્કર મંગાવવા પડ્યા છે. અને એવુ નથી કે GIDCના વેપારીઓએ રજૂઆત નથી કરી. છેલ્લા 8 વર્ષથી રજૂઆતો કર્યા છતાં પણ હજી સુધી ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.