વડોદરાના ખોડીયારનગર નજીક બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બસ શ્રમિકોને લઈ સમાથી સયાજીપુરા તરફ જતી હતી અને કાળઝાળ ગરમીના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]
Follow us on
વડોદરાના ખોડીયારનગર નજીક બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બસ શ્રમિકોને લઈ સમાથી સયાજીપુરા તરફ જતી હતી અને કાળઝાળ ગરમીના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.