વડોદરા: શ્રમિકોને લઈને જતી બસમાં લાગી આગ, બસ આગમાં બળીને થઈ ખાખ

|

Sep 29, 2020 | 9:56 AM

વડોદરાના ખોડીયારનગર નજીક બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બસ શ્રમિકોને લઈ સમાથી સયાજીપુરા તરફ જતી હતી અને કાળઝાળ ગરમીના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

વડોદરા: શ્રમિકોને લઈને જતી બસમાં લાગી આગ, બસ આગમાં બળીને થઈ ખાખ

Follow us on

વડોદરાના ખોડીયારનગર નજીક બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ બસ શ્રમિકોને લઈ સમાથી સયાજીપુરા તરફ જતી હતી અને કાળઝાળ ગરમીના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:45 am, Mon, 18 May 20

Next Article