કોરોનાથી ભયભીત થઈ ગયેલા અમદાવાદીઓએ, કોરોના ટેસ્ટીગ સેન્ટરની બહાર લગાવી લાંબી કતાર

|

Nov 20, 2020 | 12:25 PM

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને શહેરીજનો ચિંતીત બન્યા છે. પોતાના કોરોના ટેસ્ટ કરાવવા માટે શહેરીજનોએ  કોરોના ટ્સેટીગ સેન્ટરની બહાર  રીતસરની લાબી લાંબી લાઈનો લગાવી દીધી છે. અમદાવાદમા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના એન્ટીજન ટેસ્ટીગ માટેની કરેલી વ્યવસ્થાનો શહેરીજનો મોટી માત્રામાં લાભ રહી રહ્યાં છે. હાલ અમદાવાદમાં મુખ્યમાર્ગ અને કેટલાક ચોક્કસ સ્થળ ઉફર કોરોના ટેસ્ટીગની […]

કોરોનાથી ભયભીત થઈ ગયેલા અમદાવાદીઓએ, કોરોના ટેસ્ટીગ સેન્ટરની બહાર લગાવી લાંબી કતાર

Follow us on

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને શહેરીજનો ચિંતીત બન્યા છે. પોતાના કોરોના ટેસ્ટ કરાવવા માટે શહેરીજનોએ  કોરોના ટ્સેટીગ સેન્ટરની બહાર  રીતસરની લાબી લાંબી લાઈનો લગાવી દીધી છે. અમદાવાદમા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના એન્ટીજન ટેસ્ટીગ માટેની કરેલી વ્યવસ્થાનો શહેરીજનો મોટી માત્રામાં લાભ રહી રહ્યાં છે. હાલ અમદાવાદમાં મુખ્યમાર્ગ અને કેટલાક ચોક્કસ સ્થળ ઉફર કોરોના ટેસ્ટીગની વ્યવસ્થા કરાઈ છે. આ વ્યવસ્થાનો લાભ લેવા માટે શહેરીજનો રીતસરના તુટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  કેટલાક કોરોનાથી ભયભીત થઈને તો કેટલાક સાવચેતીના ભાગરૂપે ટેસ્ટીગ કરાવતા હોવાનું જણાયુ છે. જો કે મોટાભાગનાને કોરોનાને લગતા, શરદી. ઉધરસ, તાવ, માથાનો દુખાવો, ઝાડા જેવા કોઈ જ લક્ષણો ના હોવા છતા ટેસ્ટીગ કરાવાઈ રહ્યાં છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article