ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, સિંચાઈ માટે નર્મદાનું પાણી વધુ 20 દિવસ મળશે

|

Mar 17, 2020 | 10:26 AM

રાજ્યના ખેડૂતોને ઉનાળુ પાક માટે વધુ 20 દિવસ સિંચાઈનું પાણી મળી રહેશે. રાજ્ય સરકારે નર્મદાનું પાણી ખેડૂતોને મળે તેની સમય મર્યાદા વધારી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તે અંગેની જાહેરાત કરી. આ ઉપરાંત કડાણા ડેમનું પાણી આણંદ જિલ્લાના ખેડૂતોને વધુ 15 દિવસ સિંચાઈ માટે આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતો અને પશુપાલકોને […]

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, સિંચાઈ માટે નર્મદાનું પાણી વધુ 20 દિવસ મળશે

Follow us on

રાજ્યના ખેડૂતોને ઉનાળુ પાક માટે વધુ 20 દિવસ સિંચાઈનું પાણી મળી રહેશે. રાજ્ય સરકારે નર્મદાનું પાણી ખેડૂતોને મળે તેની સમય મર્યાદા વધારી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તે અંગેની જાહેરાત કરી. આ ઉપરાંત કડાણા ડેમનું પાણી આણંદ જિલ્લાના ખેડૂતોને વધુ 15 દિવસ સિંચાઈ માટે આપવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના ખેડૂતો અને પશુપાલકોને મોટો ફાયદો મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા

 

Next Article