રાજકોટમાં વકરી રહેલા રોગચાળાને એક તરફ મૂકી નેતાઓ દારૂ મુદ્દે આવ્યા આમને-સામને

|

Oct 18, 2019 | 5:50 PM

રાજકોટમાં વકરી રહેલા રોગચાળાની સાથે રાજકારણ પણ ગરમાયું છે. રોગચાળાને સાથે મળીને નાથવાને બદલે રાજનેતાઓ હવે દારૂ મુદ્દે આમને સામને આવી ગયા છે. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગડે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વિપક્ષના નેતા વશરામ સાગઠિયાની દારૂની પરમીટની ભલામણ નકારાતા કોંગ્રેસ રોગચાળાના મુદ્દે વિરોધ કરી રહી છે.  […]

રાજકોટમાં વકરી રહેલા રોગચાળાને એક તરફ મૂકી નેતાઓ દારૂ મુદ્દે આવ્યા આમને-સામને

Follow us on

રાજકોટમાં વકરી રહેલા રોગચાળાની સાથે રાજકારણ પણ ગરમાયું છે. રોગચાળાને સાથે મળીને નાથવાને બદલે રાજનેતાઓ હવે દારૂ મુદ્દે આમને સામને આવી ગયા છે. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગડે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વિપક્ષના નેતા વશરામ સાગઠિયાની દારૂની પરમીટની ભલામણ નકારાતા કોંગ્રેસ રોગચાળાના મુદ્દે વિરોધ કરી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના પોલીસ કમિશનર એ.કે સિંઘની NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે પોતાના પર લાગેલા આરોપો બાદ વસરામ સાગઠિયાએ વળતો પ્રહાર કર્યો. અને ખુલાસો કર્યો કે તેઓને તો એક સપ્તાહ અગાઉ જ પરમીટ મળી ચૂકી છે. તેમ છતાં જો ઉદય કાનગડ આરોપ સાબીત કરી દે તો, રાજકારણમાંથી સંન્યાસ લેવાની તૈયારી દર્શાવી વશરામ સાગઠિયાએ દર્શાવી. સાથે જ તેમણે ઉદય કાનગડના આરોપો પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article