રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે. જેને કારણે ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત થયા છે. છેલ્લા 1 અઠવાડિયામાં રાજકોટ શહેરમાં તાવ-શરદીના 321 કેસ, ઝાડા-ઉલટીના 328 કેસ, ટાઈફોઈડના 7 કેસ નોંધાયા છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર […]
Follow us on
રાજકોટમાં મિશ્રઋતુને કારણે રોગચાળામાં વધારો થયો છે. જેને કારણે ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત થયા છે. છેલ્લા 1 અઠવાડિયામાં રાજકોટ શહેરમાં તાવ-શરદીના 321 કેસ, ઝાડા-ઉલટીના 328 કેસ, ટાઈફોઈડના 7 કેસ નોંધાયા છે.