Gujarati NewsGujaratDiwali baad shadao sharu karvana shikshan vibhag na nirnay ne lai ne surat na vaalio naaraj
દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય, સુરતમાં વાલીઓ સરકારનાં નિર્ણયથી નારાજ
સુરતની વાત કરીએ તો વાલીઓ સરકારના નિર્ણયથી નાખુશ છે. વાલીઓને વિશ્વાસમાં લીધા વિના સરકારે નિર્ણય લીધો હોવાનું તેમનું માનવું છે. સુરતના વાલીઓના મતે જો ગાઈડલાઈનનું પાલન થાય તો જ આ નિર્ણય યોગ્ય ગણી શકાય. વળી વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાના મુદ્દે પણ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને શાળા પણ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને લઈને જવાબદારી […]
Follow us on
સુરતની વાત કરીએ તો વાલીઓ સરકારના નિર્ણયથી નાખુશ છે. વાલીઓને વિશ્વાસમાં લીધા વિના સરકારે નિર્ણય લીધો હોવાનું તેમનું માનવું છે. સુરતના વાલીઓના મતે જો ગાઈડલાઈનનું પાલન થાય તો જ આ નિર્ણય યોગ્ય ગણી શકાય. વળી વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાના મુદ્દે પણ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને શાળા પણ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને લઈને જવાબદારી લે તેવી વાલીઓની માગ છે.