VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ

|

Aug 31, 2019 | 2:20 PM

છેલ્લા ઘણા સમયથી તકરારમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન તેવી શક્યતા છે. સ્વામિનારાયણ સંત જ્ઞાનજીવન દાસજીએ આશા વ્યક્ત કરી છે કે, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના વિવાદો ટૂંક સમયમાં દૂર થશે. તેમણે એમ પણ કહ્યું કે, બંને પક્ષે સામેથી પહેલ કરી છે અને સમાધાનની વાટાઘાટો ચાલી રહી છે. આ […]

VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન થવાની શક્યતાઓ સર્જાઈ

Follow us on

છેલ્લા ઘણા સમયથી તકરારમાં રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સમાધાન તેવી શક્યતા છે. સ્વામિનારાયણ સંત જ્ઞાનજીવન દાસજીએ આશા વ્યક્ત કરી છે કે, દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના વિવાદો ટૂંક સમયમાં દૂર થશે. તેમણે એમ પણ કહ્યું કે, બંને પક્ષે સામેથી પહેલ કરી છે અને સમાધાનની વાટાઘાટો ચાલી રહી છે.

આ પણ વાંચોઃ સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનિય છે કે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય અજેન્દ્રપ્રસાદને પદભ્રષ્ટ કર્યા બાદ લગભગ બે ભાગ પડી ગયા હતા. દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે મંદિરોના વહીવટને ઘણા લાબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને મામલો કોર્ટમાં પણ પહોંચેલો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article