નીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત વધુ આ કલાકારો રત્નાકર એવોર્ડ સરધાર મંદિરને કરશે પરત

|

Sep 13, 2019 | 2:50 AM

નીલકંઠ વર્ણીને લઈને લઈ મોરારિબાપુએ કરેલા વિવાદ જ્યાં અંત થતો દેખાઈ રહ્યો હતો ત્યાં હવે આ વિવાદ વધુ વણસતો હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢમાં મોરારિબાપુના સમર્થનમાં મળેલી બેઠકમાં સામ સામા નિવેદનો નહીં લેવાની જાહેરાત થઈ હતી. આ પણ વાંચો: 3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન! Web Stories View more ગરમીમાંથી ઘરે […]

નીલકંઠ વર્ણી વિવાદ: માયાભાઈ આહિર,સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ સહિત વધુ આ કલાકારો રત્નાકર એવોર્ડ સરધાર મંદિરને કરશે પરત

Follow us on

નીલકંઠ વર્ણીને લઈને લઈ મોરારિબાપુએ કરેલા વિવાદ જ્યાં અંત થતો દેખાઈ રહ્યો હતો ત્યાં હવે આ વિવાદ વધુ વણસતો હોય તેવું લાગી રહ્યું છે. જુનાગઢમાં મોરારિબાપુના સમર્થનમાં મળેલી બેઠકમાં સામ સામા નિવેદનો નહીં લેવાની જાહેરાત થઈ હતી.

આ પણ વાંચો: 3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન!

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

પરંતુ આજે એક સાથે જ હાસ્ય કલાકર અને ગાયક માયાભાઈ આહિર, સાંઈરામ દવે, લેખક જય વસાવડા, લોક સાહિત્ય કાર અનુભા ગઢવી, ગાયક જિગ્નેશ કવિરાજ, કવિ અંકિત ત્રિવેદી, ઓસ્માન મીર અને કિર્તીદાન ગઢવીએ પણ સ્વામિનારાયમ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી દીધી. પ્રશ્ન છે કે શું આ એવોર્ડ વાપસી બાદ વિવાદ વધશે કે વિવાદનો ઉકેલ આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article